સ્મશાન ગૃહ
તલોદ નગરપાલિકા વિસ્તારના જુદા જુદા સ્થળે સ્મશાન ગૃહ બનાવવામાં આવેલ છે જેમાં સ્મશાન ભઠઠીઓ મુકવામાં આવેલ છે. તલોદ સ્ટેશન વિસ્તારના સ્મશાનગૃહે આઇ.ડીએસ.એમ.ટી. યોજના હેઠળ બગીચો બનાવામાં આવેલ છ અને સ્મશાને અધ્યતન કરવામાં આવેલ છે તેમ જ બોર ધ્વારાપાણીની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.